Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર: લીંબડી નિમબાર્ક મોટા મંદિર ખાતે થી અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિની ટીમને સન્માનિત કરાયા

Share

પૃર્વ સમયે લીંબડી માં કોરોના વિફરીયો હતો ત્યારે અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિ જે સેવાકીય પ્રવૃતિઓ કરવામાં તત્પર હતી ત્યારે સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામભાઈ ચૌહાણ, સુરેન્દ્રનગર જીલ્લા પ્રમુખ કલ્પેશ વાઢેર, જીલ્લા મહામંત્રી ડીયુ પરમાર, શહેર પ્રમુખ નંદકિશોરભાઈ ચૌહાણ, સૌરાષ્ટ્ર ઝોન સચિવ નાઝીર સોલંકી, રાણાલાલ સોલંકી ત્યારે મહિલાઓમાં શહેર પ્રમુખ મહિલા વિગ દક્ષાબેન વાઘેલા, કાનુની સલાહકાર કરીસ્માબેને બેલીમ સહિતની ટીમે કોરોના કાળમાં કોરોના દર્દીઓની સેવા કરી હતી.

તેને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર મોટા મંદિર મહંત શ્રી લલીતકિશોરદાસજી બાપુના વરદ હસ્તે સન્માનપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે હાલ ચાલી રહેલ કથામા આવેલ લોકો દ્વારા પુરી અખિલ ભારતીય માનવ અધિકાર નિગરાની સમિતિની ટીમને તાળીઓના ગડગડાટથી વધાવી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારે સૌરાષ્ટ્ર ઝોન પ્રમુખ અંબારામભાઈ ચૌહાણ અને જીલ્લા પ્રમુખ કલ્પેશ વાઢેરે સૌરાષ્ટ્ર નિમબાર્ક પીઠ મોટા મંદિર અને મંદિરના મહંત શ્રીનો સન્માનિત કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર


Share

Related posts

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આજરોજ રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી નો જન્મદિન ની ઉજવણી કરાઈ

ProudOfGujarat

અંકલેશ્વર : બોરભાઠા ગામના કિનારે પૂરના પાણીથી કિનારો ધસી પડયો.

ProudOfGujarat

ભરૂચ ના પાલેજ ગામ. નજીક નેશનલ હાઇવે ૮ ઉપર જ રોજ સવાર ના સમયે ટ્રક અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત માં એક નું મોત તેમજ ત્રણ યક્તિઓ ઘાયલ થયા હતા ………

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!