Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : થાનગઢ નગરમાં રેલ્વે ક્રોસિંગ ફાટક બંધ કરાતા પ્રજાને હાલાકી

Share

થાનગઢ નગર માં નાળા ને કારણે નહિ પણ રેલ્વે ઓવર બ્રીજ ને કારણે રેલ્વે ક્રોસિંગ ફાટક બંધ કરી દીધું અને ધોળેશ્વર ફાટક પાસે મોટા વાહનો માટે રેલ્વે ક્રોસિંગની સરકાર અને નગર પાલિકા દ્વારા કરવામાં આવેલા પરંતુ તરણેતર રોડ પરથી જૂના ગામમાં પ્રજા માટે કોઈ ક્રોસિંગ ફાટક પાસેથી પગદંડી કે પબ્લિક ચાલી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ નથી જેના કારણે પ્રજા હાડમારી ભોગવવી પડે છે સમસ્ત થાનગઢ નગર માં તરણેતર રોડ પર ગામ ની તમામ લોકો નું સ્મશાન ગૃહ આવેલ છે જેની પણ ક્રોસિંગ ફાટક પાસે વ્યવસ્થા નથી પર્યાવરણ ના તમામ નિયમો ને નેવે મૂકી દીધા છે અને ગામમાં રેલ્વે ઓવર બ્રીજ નું કામ થાય છે જેને તંત્ર દ્વારા વહેલી તકે તપાસ કરી અને થાનગઢ નગર ની હાલતમાં સુધારો થાય તેમ કરવા અમારી અને થાનગઢ નગર જનોની લાગણી અને માંગણી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

ભરૂચના કિશનાડ ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ભારે વરસાદને કારણે SOU ખાતે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઊઠી.

ProudOfGujarat

સુરતમાં પડેલા ધોધમાર વરસાદના કારણે શહેરના અનેક રોડ પર પાણી ભરાયા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!