Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરેન્દ્રનગર : થાનગઢ નગરમાં રેલ્વે ક્રોસિંગ ફાટક બંધ કરાતા પ્રજાને હાલાકી

Share

થાનગઢ નગર માં નાળા ને કારણે નહિ પણ રેલ્વે ઓવર બ્રીજ ને કારણે રેલ્વે ક્રોસિંગ ફાટક બંધ કરી દીધું અને ધોળેશ્વર ફાટક પાસે મોટા વાહનો માટે રેલ્વે ક્રોસિંગની સરકાર અને નગર પાલિકા દ્વારા કરવામાં આવેલા પરંતુ તરણેતર રોડ પરથી જૂના ગામમાં પ્રજા માટે કોઈ ક્રોસિંગ ફાટક પાસેથી પગદંડી કે પબ્લિક ચાલી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ નથી જેના કારણે પ્રજા હાડમારી ભોગવવી પડે છે સમસ્ત થાનગઢ નગર માં તરણેતર રોડ પર ગામ ની તમામ લોકો નું સ્મશાન ગૃહ આવેલ છે જેની પણ ક્રોસિંગ ફાટક પાસે વ્યવસ્થા નથી પર્યાવરણ ના તમામ નિયમો ને નેવે મૂકી દીધા છે અને ગામમાં રેલ્વે ઓવર બ્રીજ નું કામ થાય છે જેને તંત્ર દ્વારા વહેલી તકે તપાસ કરી અને થાનગઢ નગર ની હાલતમાં સુધારો થાય તેમ કરવા અમારી અને થાનગઢ નગર જનોની લાગણી અને માંગણી છે.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

સુરતમાં ભાજપના ગઢમાં જ ભાજપનો વિરોધ : યુવાનો સાથે મહિલાઓ પણ આપમાં જોડાઈ…

ProudOfGujarat

લોકડાઉન પછી જુલાઇ મહિનામાં આવેલ ઘર વપરાશનું વીજળી બીલ વધુ આવવા અંગે અંકલેશ્વર નગરપાલિકાનાં ઉપનેતા શરિફ કાનુગાએ GEB તંત્રને ચાર અલગ અલગ એવરેજ બીલ આપવા માંગ કરી.

ProudOfGujarat

અમદાવાદ-નારાણપુરામા પોલીસની કિશોર કોલોનીમાં ચાલતા કુટણખાના પર રેડ..૩ ની ધરપકડ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!