Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાલ સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ ટ્રસ્ટ સંચાલિત તેમજ સરકારી શાળામાં વિદ્યાર્થીઓ સાથે ભ્રષ્ટાચાર

Share

 

48%અને લાગવક અથવા પૈસા ના જોરથી એડમિશન મળે છે પણ ગરિબ સમાજના બાળકોને એડમિશન નથી થતાં તેમાં પણ ખાસ કરીને ST OBC અને SC સમાજ ના બાળકોને જે તે સુરેન્દ્રનગર ની ટ્રસ્ટ સંચાલિત તેમજ સરકારી શાળામાં ધોરણ 9 તેમજ ધોરણ 11 માં એડમિશન નથી મળતાં ત્યારે એવું સ્પષ્ટ જણાય આવે છે કે પ્રાઈવેટ સ્કૂલ સાથે સરકાર અને ટ્રસ્ટી સ્કૂલ ના આચાર્ય ની ટકાવારી નક્કી થયેલ છે ત્યારે શુ બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરી આવા લોકો શું સાબિત કરવા માંગી રહ્યા છે હાલ ધણા બધા પુરાવા એવાં છે કે 48% વાળા એટલે કે લાગતા વળગતા ને એડમિશન અપાઈ છે પણ 50 થી ઉપર વાળને નહીં તો જાગો અને વાલીઓ આ બાબતે ડીઓ થી લઈ શિક્ષણ સચિવ, શિક્ષણ વિભાગ મિનિસ્ટર ને આવેદન આપો સંઘર્ષ કરશો તો તમારા બાળક નું ભવિષ્ય ઉજ્જવળ છે નહીં તો તમે જે કરો છો તે જ તમારૂ બાળક કરશે

Advertisement

તો આવા ભ્રષ્ટાચાર કરતાં ભ્રષ્ટાચારી ને તેમની ઓકાત દેખાડો

જય હિન્દ…… જય જય ગરવી ગુજરાત


Share

Related posts

નર્મદા જિલ્લામાં “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના” અન્વયે NFSA હેઠળ સમાવિષ્ટ લાભાર્થીઓને મે માસનું વિનામૂલ્યે થઇ રહેલું અનાજ વિતરણ.

ProudOfGujarat

રાજપીપળા ખાતે ગેસના સિલિન્ડર ડીલીવરી બોય દ્વારા ગ્રાહકો સાથે ચલાવાતી ઉઘાડી લૂંટ.

ProudOfGujarat

શ્રવણ વિદ્યાભવનમાં ધોરણ 10 તથા 12 ના વિદ્યાર્થીઓનો શુભેચ્છા વિદાય સમારંભ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!