Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાલ સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ ટ્રસ્ટ સંચાલિત તેમજ સરકારી શાળામાં વિદ્યાર્થીઓ સાથે ભ્રષ્ટાચાર

Share

 

48%અને લાગવક અથવા પૈસા ના જોરથી એડમિશન મળે છે પણ ગરિબ સમાજના બાળકોને એડમિશન નથી થતાં તેમાં પણ ખાસ કરીને ST OBC અને SC સમાજ ના બાળકોને જે તે સુરેન્દ્રનગર ની ટ્રસ્ટ સંચાલિત તેમજ સરકારી શાળામાં ધોરણ 9 તેમજ ધોરણ 11 માં એડમિશન નથી મળતાં ત્યારે એવું સ્પષ્ટ જણાય આવે છે કે પ્રાઈવેટ સ્કૂલ સાથે સરકાર અને ટ્રસ્ટી સ્કૂલ ના આચાર્ય ની ટકાવારી નક્કી થયેલ છે ત્યારે શુ બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરી આવા લોકો શું સાબિત કરવા માંગી રહ્યા છે હાલ ધણા બધા પુરાવા એવાં છે કે 48% વાળા એટલે કે લાગતા વળગતા ને એડમિશન અપાઈ છે પણ 50 થી ઉપર વાળને નહીં તો જાગો અને વાલીઓ આ બાબતે ડીઓ થી લઈ શિક્ષણ સચિવ, શિક્ષણ વિભાગ મિનિસ્ટર ને આવેદન આપો સંઘર્ષ કરશો તો તમારા બાળક નું ભવિષ્ય ઉજ્જવળ છે નહીં તો તમે જે કરો છો તે જ તમારૂ બાળક કરશે

Advertisement

તો આવા ભ્રષ્ટાચાર કરતાં ભ્રષ્ટાચારી ને તેમની ઓકાત દેખાડો

જય હિન્દ…… જય જય ગરવી ગુજરાત


Share

Related posts

અંકલેશ્વરના જુના બોરભાઠા બેટ સ્થિત સનાતન ધર્મ પરિવારના ગુરુ આશ્રમ ખાતે શરદ પૂર્ણિમા નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાયા

ProudOfGujarat

જય ઝૂલેલાલ -ભરૂચ માં વસ્તા સિંધી સમાજ દ્વારા ચેટીચાંદ ની કરાઈ ઉજવણી

ProudOfGujarat

ભરૂચ : શિક્ષકદિન નિમિત્તે મુન્શી મનુબરવાલા મેમોરિયલ ચેરિટેબલ ટ્રસ્ટ તથા એપેક્ષ મલ્ટી સ્પેશિયાલિટી એન્ડ ટ્રોમા સેન્ટરના સહકારથી ફ્રી મેડીકલ ચેકઅપ કેમ્પ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!