Proud of Gujarat
GujaratFeaturedINDIA

હાલ સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ ટ્રસ્ટ સંચાલિત તેમજ સરકારી શાળામાં વિદ્યાર્થીઓ સાથે ભ્રષ્ટાચાર

Share

 

48%અને લાગવક અથવા પૈસા ના જોરથી એડમિશન મળે છે પણ ગરિબ સમાજના બાળકોને એડમિશન નથી થતાં તેમાં પણ ખાસ કરીને ST OBC અને SC સમાજ ના બાળકોને જે તે સુરેન્દ્રનગર ની ટ્રસ્ટ સંચાલિત તેમજ સરકારી શાળામાં ધોરણ 9 તેમજ ધોરણ 11 માં એડમિશન નથી મળતાં ત્યારે એવું સ્પષ્ટ જણાય આવે છે કે પ્રાઈવેટ સ્કૂલ સાથે સરકાર અને ટ્રસ્ટી સ્કૂલ ના આચાર્ય ની ટકાવારી નક્કી થયેલ છે ત્યારે શુ બાળકોના ભવિષ્ય સાથે ચેડાં કરી આવા લોકો શું સાબિત કરવા માંગી રહ્યા છે હાલ ધણા બધા પુરાવા એવાં છે કે 48% વાળા એટલે કે લાગતા વળગતા ને એડમિશન અપાઈ છે પણ 50 થી ઉપર વાળને નહીં તો જાગો અને વાલીઓ આ બાબતે ડીઓ થી લઈ શિક્ષણ સચિવ, શિક્ષણ વિભાગ મિનિસ્ટર ને આવેદન આપો સંઘર્ષ કરશો તો તમારા બાળક નું ભવિષ્ય ઉજ્જવળ છે નહીં તો તમે જે કરો છો તે જ તમારૂ બાળક કરશે

Advertisement

તો આવા ભ્રષ્ટાચાર કરતાં ભ્રષ્ટાચારી ને તેમની ઓકાત દેખાડો

જય હિન્દ…… જય જય ગરવી ગુજરાત


Share

Related posts

માંગરોળ : રાષ્ટ્રપતિપદ માટે આદિવાસી મહિલાને ભાજપ પક્ષે ઉમેદવાર બનાવતા વાંકલમાં આદિવાસી સમાજની વિશાળ રેલી યોજાઇ.

ProudOfGujarat

વડોદરા : નવાયાર્ડ વિસ્તારમાં ગંદુ પાણી આવતા સ્થાનિકોએ વોર્ડ ઓફિસમાં માટલા ફોડી કર્યો વિરોધ

ProudOfGujarat

ભરૂચ જિ.પં. પ્રમુખે પિરામણ ખાતે અહેમદ પટેલ સાથે મુલાકાત કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!