Proud of Gujarat
GujaratFeaturedINDIA

સુરેન્દ્રનગર મહા શિવરાત્રી પર્વ નિમિત્તે જનજાગૃતિ રેલી યોજાઈ.

Share

સુરેન્દ્રનગરમાં મહા શિવરાત્રી પર્વની ઉજવણી રૂપે માનવ ઉત્થાન સેવા સમિતિ માનવ ધર્મ આશ્રમ રતનપર, સુરેન્દ્રનગર ખાતે આધ્યાત્મિક જન જાગરણ રેલીનું આયોજન મહાત્મા સુમીતાબાઈ જી, પ્રવીણા બાઇજી, કેશરી બાઇજી અને ભકત જનો દ્વારા કરવામાં આવ્યું હતું.

સામાજીક કાર્યકર અને સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ સુબોધ જોષી દ્વારા આધ્યાત્મિક જન જાગરણ રેલીને હરી જંડી દ્વારા પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલી ચોટીલા મુકામે પહોંચી અને આધ્યાત્મિક સભામાં ફેરવાઈ હતી જ્યાં માનવ ધર્મનાં સંત મહાત્મા પ્રવીણા બાઇજી, સુમીતાબાઈજી, સુલેખા બાઇજી, કેશરી બાઇજી, ભાવના બાઇજી અને સ્વેતા બાઇજી દ્વારા મહા શિવરાત્રી પર્વનું મહાત્મ્ય વિષે પ્રવચન આપી ભાવિકોને આધ્યાત્મિક રસથી ભાવવિભોર બનાવી આપ્યા હતા.

કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર

Advertisement

Share

Related posts

સુરત-બારડોલી-ગ્રામ્ય એસોજીએ વરેલી ગામની સીમના શાંતિનગરમાંથી 200 કિલોગ્રામ ગાંજા સાથે 3 વ્યકિતઓની કરી ધરપકડ

ProudOfGujarat

આઈસીઆઈસીઆઈ લોમ્બાર્ડ બોલિવૂડ સુપરસ્ટાર રણવીર સિંહને સૂત્રધાર તરીકે લઈને રેડિયો વન પર #1 ટ્રાવેલ શો – ‘ગેટ સમ સન’ રજૂ કરે છે

ProudOfGujarat

વડોદરા જિલ્લાનાં કરજણ પૂર્વ વિભાગ ખેડૂત કો. ઓ. કોટન સેલ સોસાયટી લી. ખાતે ખેડૂતોને યુરિયા ખાતર સાથે ફોસ ખાતરની ખરીદી માટે જણાવતા ખેડૂતોમાં રોષની લાગણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!