આજરોજ સાંજના સમયે નેશનલ હાઇવે 48 પર અંકલેશ્વર પાસે ટ્રીપલ અકસ્માત સર્જાયો હતો જેમાં કાર, એસ.ટી વિભાગની સરકારી બસ અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો...
આજરોજ સમી સાંજના સમયે ભરૂચ અંકલેશ્વર પંથકમાં એકાએક વાતાવરણમા પલટો આવ્યો હતો, અને તે દરમિયાન અંકલેશ્વર ઓ.એન.જી.સી બ્રિજ પર હોનારત સર્જાઈ હતી, અકસ્માતમાં ત્રણ વાહનો...
ડેડીયાપાડા તાલુકાના નિંઘટ ગામના રામેશ્વર હોટલ પાસે રોડ પર મારુતિ વાન અને મોટરસાઇકલ અકસ્માતમા પતિ પત્નીનું કરુણ મોત નીપજ્યું છે. આ અંગે અકસ્માત મોત ગુનાની...