રાષ્ટ્રીય દીકરી દિવસ નિમિત્તે બેટી બચાવો બેટી પઢાવો અભિયાન અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર અમદાવાદ દ્વારા શ્રી મહીપતરામ રૂપરામ આશ્રમ શાળામાં કિશોરી મેળાનું આયોજન કરવામાં આવ્યું...
નાના બાળકો અને સગર્ભા ધાત્રી માતાઓમાં એનીમીયાનું પ્રમાણ જોવા મળી રહ્યુ છે ત્યારે અમદાવાદ જીલ્લાના માંડલ તાલુકામાં એનીમીયા કન્ટ્રોલ માટે આઇસીડીએસ વિભાગ દ્વારા પાયલોટ પ્રોજેકટ...
વિરમગામ તાલુકામાં નવજાત શિશુ થી ૧૮ વર્ષ સુધીના ૫૪ હજારથી વધુ બાળકોની આરોગ્ય તપાસ કરવામાં આવશે. શાળા આરોગ્ય કાર્યક્રમએ રાજયની ભાવિ પેઢીને તંદુરસ્ત બનાવવાનો ગુજરાત સરકારનો ભગીરથ પ્રયાસ છે....
આજરોજ અમદાવાદ ખાતે યોજાયેલ અદાણી કંપની દ્વારા મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં દોડવીરોએ ભાગ લીધો હતો આ મેરેથોન દોડમાં અંકલેશ્વર ક્લબના નિલેશ ચૌહાણ,...
સામુહિક આરોગ્ય કેન્દ્ર વિરમગામ ખાતે આયોજીત કેમ્પમાં ૪૫૦ થી વધુ લાભાર્થીઓએ લાભ લીધો. ભારત સરકારના સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રાલય, અમદાવાદ જીલ્લા વહિવટી તંત્ર, અલીમ્કો તથા તાલુકા...
વંદના નીલકંઠ વાસુકિયા (વિરમગામ) અમદાવાદ જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા બનાવવામાં આવેલ કલાત્મક રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની. સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના...
ગઈ તારીખ 17-10-2019 ના દિવસ સમય દરમ્યાન ડેરોલ સ્ટેશન વિસ્તારમાંથી માહિતી આધારે એક અજાણી છોકરી મળી આવતા તેની પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ મહિમા મિતેષ...
વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ ભારત સરકારમાંથી નિમણૂક પામેલ બે તજજ્ઞો દ્વારા જેતલપુર પ્રા.આ. કેન્દ્રની મુલાકાત લઇને મૂલ્યાંકન કરી તેનો રીપોર્ટ ભારત સરકારમાં રજુ કર્યો....
વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ નવદુર્ગા પૂજન બાદ બાળાઓને ગીફ્ટ આપી સુખડી વિતરણ કરવામાં આવ્યું.અમદાવાદ જીલ્લાના માંડલ ઘટક માં માંડલ ની ૧ થી ૯૭ આંગણવાડી...