મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરમાં દર્શન કરી જનસંપર્ક અભિયાનનો પ્રારંભ કર્યો
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે અચાનક જ સવારે અમદાવાદ શહેરના પ્રસિદ્ધ જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જગન્નાથ મંદિરમાં પૂજા અને આરતી કરી હતી....
