અમદાવાદઃ શહેરમાં ભગવાન જગન્નાથની 146 મી રથયાત્રા આગામી 20 મી જૂને યોજાશે. રથયાત્રાને લઈને જમાલપુર મંદિરે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાલ ભગવાન મામાના...
અમદાવાદમાં હાટકેશ્વર બ્રિજ અને પલ્લવ બ્રિજ બાદ વધુ એક બ્રિજને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. શહેરના શાસ્ત્રી બ્રિજને લઈને તંત્ર સફાળું જાગ્યું છે...
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ત્યારે શહેર પોલીસ દ્વારા સુરક્ષાને લઈને સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે. શહેરમાં બહારથી આવતા...
અમદાવાદમાં ફી મામલે ફરીવાર એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદ યુનિવર્સિટી દ્વારા બીકોમના અભ્યાસ માટે 16 લાખ રૂપિયા ફી લેવામાં આવતી હોવાથી...
અમદાવાદમાં આગામી રથયાત્રાને લઈને પોલીસનું જડબેસલાક ચેકિંગ ચાલી રહ્યું છે. શહેરમાં કોઈપણ ગુનેગાર કે બુટલેગર દારૂ કે ડ્રગ્સની હેરાફેરી કરતા હોય તેમની પર નજર રાખવા...
ગુજરાતમાં હાઈવે પર થતા અકસ્માતોની સંખ્યમાં વધારો થઈ રહ્યો છે. અકસ્માતોમાં રાહદારીઓના પણ મોતના આંકડા વધી રહ્યાં છે. આજે અમદાવાદ મહેસાણા હાઈવે પર બેફામ ગતિએ...
અમદાવાદમાં માદક દ્વવ્યોની હેરાફેરી વધી રહી છે. વિદેશી દારૂ સહિત ગાંજાની હેરાફેરીના કિસ્સા વધુ પ્રમાણમાં સામે આવી રહ્યાં છે. ત્યારે અમદાવાદ એસઓજી ક્રાઈમ બ્રાંચ દ્વારા...