લોકસભામાં અમુક સંખ્યામાં સાંસદો સમલૈંગિક હોવા જોઈએ.જે પાર્ટી સમલૈંગિકોને સપોર્ટ કરશે એ પાર્ટીને અમે સપોર્ટ કરીશું:યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ
દેશમાં સમલૈંગિકોની વસ્તી 5 ટકા છે,જો ગુજરાતમાં એટલી થાય તો સમલૈંગિકો ચૂંટણીમાં મહત્વની ભૂમિકા ભજવી શકે:યુવરાજ માનવેન્દ્રસિંહ ગોહિલ ભારતમા લોકસભાની ચૂંટણીઓ જાહેર થતા તમામ રાજકીય...
