ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં સતત બીજા દિવસ શુક્રવારે પણ વધારો નોંધાયો છે. છેલ્લા 48 કલાકમાં નર્મદા ડેમની જળસપાટીમાં 65 સેમીનો વધારો...
હવામાન વિભાગની આગાહી મુજબ ભરૂચ અને સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. મોડી રાત્રે વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસવાનું શરૂ થયું...
ભરૂચ-અંકલેશ્વર વચ્ચે અવાર-નવાર અકસ્માતના કિસ્સાઓ બનતા હોય છે તેવો જ એક કિસ્સો આજરોજ બન્યો હતો. સુરતથી ભરૂચ તરફ જતાં અંકલેશ્વર નેશનલ હાઇવે 48 પર આવેલ...
મૂળ કરસાડ, જિલ્લો ભરૂચના વતની અને હાલ એમ.આર.આર્ટસ એન્સ સાયન્સ કોલેજ ઓફ રાજપીપલમાં ફિઝીક્સ વિષયના અધ્યાપક તરીકે ફરજ બજાવતા ભરથાણીયા સતેન્દ્રસિંહ મહેન્દ્રસિંહએ સિન્થેસિસ અંદ કેરેકટરાઇઝેશન...
ભરૂચ તાલુકા પંચાયતથી નિકોરાની પેટા ચૂટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષની સાથે અંદર ખાતે જોડાઈને પક્ષ વિરોધી પ્રવૃતિ કરવાની ટેવ પડેલ જિલ્લા પંચાયતના માજી સભ્ય ઇન્દ્રસિંહ...
સાઉથ આફ્રિકામાં સૌથી વધુ ગુજરાતી વેપારીઓ લૂંટાય છે અને સૌથી વધુ લૂંટારુઓના નિશાન પર હોય છે. સાઉથ આફ્રિકામાં પ્રેટોરિયા લોડિયમ ટાઉનમાં થયેલ લૂંટનો સમગ્ર ઘટનાક્રમ...
જેમ તાળી એક હાથથી નથી વાગતી તેમ ભરૂચની સ્વચ્છ રાખવું એ જનતા તેમજ સરકારી કર્મચારીઓ બંનેની જવાબદારરી છે. ભરૂચના હાર્દ સમા શક્તિનાથના ગ્રાઉન્ડને ઉકરડામાં પરિવર્તિત...
ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પાસે આવેલ ગડખોલ પાટિયા પાસે બિનઅધિકૃત ઝૂંપડપટ્ટીમાં રહીશો રહેતા લોકો રેલવે ઝૂંપડા ખાલી કરવા કરવા નોટિસ ફટકારતા શ્રમજીવી પરિવારના સભ્યોની હાલત કફોડી...