Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચનાં વતની સતેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ ભરથાણીયાને વી.એન.એસ.જી.યુ એ પી.એચ.ડી.ની પદવી એનાયત કરી.

Share

મૂળ કરસાડ, જિલ્લો ભરૂચના વતની અને હાલ એમ.આર.આર્ટસ એન્સ સાયન્સ કોલેજ ઓફ રાજપીપલમાં ફિઝીક્સ વિષયના અધ્યાપક તરીકે ફરજ બજાવતા ભરથાણીયા સતેન્દ્રસિંહ મહેન્દ્રસિંહએ સિન્થેસિસ અંદ કેરેકટરાઇઝેશન ઓફ લેયર્ડ ટીન મોનોસેલેનાઈડ સિંગલ ક્રિસ્ટલ્સ ડોપ વિથ કોપર બાય ડિરેક્ટર વેપોર ટ્રાન્સપોર્ટ ટેક્નિક વિષય પર સંશોધન કર્યું હતું જેમાં તેઓએ સુરત ખાતે આવેલ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી સમક્ષ પોતાનો શોધ નિબંધ રજૂ કર્યો હતો જેને વી.એન.એસ.જી.યુ. એ માન્ય રાખી સતેન્દ્રસિંહને ડોક્ટરેટ (પી.એચ.ડી)ની પદવી એનાયત કરવામાં આવી હતી.

નાનકડા ગામ અને અત્યંત સામાન્ય પરિવરમાથી આવતા ડો. સતેન્દ્રસિંહ ભરથાણીયાએ પોતાની ઘગશ અને અથાક પરિશ્રમ થકી સિધ્ધી પ્રાપ્ત કરી છે.

Advertisement

Share

Related posts

ઓલપાડ તાલુકાનાં ક્લસ્ટર રિસોર્સ સેન્ટર, સીથાણ સંલગ્ન પ્રાથમિક શાળાઓ દ્વારા ઉજવાયો અનોખો પ્રવેશોત્સવ

ProudOfGujarat

નબીપુર ક્રિકેટ ટીમના જંગી રન ના સ્કોર સામે રાંદેરની ટીમ માત્ર ૯૪ રન માં ઓલ આઉટ

ProudOfGujarat

લીંબડી હાઈવે પર ચાલી રહેલા રોડના કામને કારણે ખેતરમાં પાણી ફરી વળતાં ૨૦ વીધાના પાકને નુકશાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!