ભરૂચ જિલ્લાના ઝઘડિયાના છોટુભાઈ વસાવાએ સોશિયલ મીડિયાના માધ્યમથી આદિવાસી લોકોના હક માટે ફરીથી અવાજ ઉઠાવ્યો. ટવિટરનાં માધ્યમથી ભીલીસ્થાન પ્રદેશને અલગ આપવા માટે ટવિટર પર પૂરજોશમાં...
ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવા કોરોનાથી સંક્રમિત થયા બાદ અમદાવાદની હોસ્પિટલમાં સારવાર લઇ રહયાં છે ત્યારે તેમનુ સ્વાસ્થય જલ્દીથી સારૂ થાય તે માટે ફેસબુક પર...
આજરોજ જંબુસરના અણખી ગામની સીમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ભરૂચ પોલીસે ઝડપી પાડ્યો. ભરૂચ પોલીસની ટીમ જંબુસર પોલિસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી...
કડોદરા ગામની સીમમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો દહેજ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લામાં અને જિલ્લાની બહારના વિસ્તારમાં દારૂ જુગારની પ્રવૃતિને નાબૂદ...
ગુજરાતમાં જ્યાં નર્મદાની મુખ્ય કેનાલ અને સબ-કેનાલો આવેલી છે ત્યાંથી લોકોને પાણી વિતરણ કરવામાં આવે છે. આ જવાબદારી પાણી પુરવઠા વિભાગ અને એને સંલગ્ન એજન્સીઓએ...
ઇન્ટરેક્ટ મોડેલ યુનાઇટેડ નેશન્સ ભરૂચ, ગુજરાત સ્થિત એક સંસ્થા છે. સ્ત્રીઓમાં જાગૃતતા લાવવામાં માટે સંસ્થા દ્વારા એક પહેલ શરૂ કરવામાં આવી હતી. જેમાં પુરુષો દ્વારા...
ગુજરાત રાજ્યના અડીખમ કોંગ્રેસ સેવાદળના પૂર્વ પ્રદેશ સંગઠકના ભરૂચ નિવાસી સોમચંદભાઈ મકાવાનાનું તા. 22/5/2021 ના રોજ કોરોનાને કારણે અવસાન થયું હતું. પ્રદેશ કોંગ્રેસ આગેવાન મૌલીમ...
ઝઘડીયા તાલુકાના નાના વાસણા ગામે નર્મદા નદીમાં ન્હાવા પડેલા યુવાનનું ડુબી જવાના કારણે મોત થયું હતું. ગરમીથી રાહત મેળવવા યુવાન નદીએ ન્હાવા ગયો હતો જયાં...
તા.૦૧/૦૬/૨૦૨૧ થી તા.૩૧/૦૭/૨૦૨૧ સુધી આંતરદેશીય તથા પ્રાદેશિક જળક્ષેત્રમાં યાંત્રિક બોટો દ્વારા માછીમારી પર પ્રતિબંધ મુકવા આદેશ કરેલ છે. બંદર અને મત્સોદ્યોગ વિભાગ, ગાંધીનગરના નોટીફિકેશનમાં જણાવ્યા...