પ્રાપ્ત માહિત મુજબ નેત્રંગ તાલુકામાં કોરોના વાયરસના સંક્રમણના દદીઁઓમાં દિવસેને દિવસ ધરખમ વધારો થવાથી આમ પ્રજા ભયયુક્ત માહોલમાં જીવન જીવવા મજબુર બની ગઈ છે, આરોગ્ય...
ભરૂચ સિવિલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડની કોંગ્રેસનાં કાર્યકર સંદીપભાઈ માંગરોલા અને કોંગ્રેસી આગેવાનો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન જાણવા મળ્યું કે કોવિડ વોર્ડનાં...
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેરનાં વેજલપુર વિસ્તારમાં આવેલ પોપટીખાડી નજીક રહેતા નટવર ચુનીલાલ મિસ્ત્રી ઉં.વ ૪૫ નાઓની ગત રોજ તેઓના જ સગા નાનાભાઈ...
ભરૂચની સિવિલ હોસ્પિટલમાં રેમેડીસિવીર ઇન્જેક્શન આપવામાં આવે છે તેનો વારંવાર સ્ટોક પૂરો થઈ જાય છે આથી ભરૂચ કોંગ્રેસના કાર્યકર સંદીપભાઈ માંગરોલા દ્વારા ઝાયડસ કેડીલા અમદાવાદના...
કોંગ્રેસના ચાણક્ય અને વરિષ્ઠ કોંગ્રેસી એવા મર્હુમ અહેમદ ભાઈ પટેલ ભૂતકાળમાં ભરૂચ જિલ્લા માટે મુશ્કેલીના સમયમાં હરહમેંશા પોતાના થકી રજુઆતો કરી સરકાર પાસે મહત્વના નિર્ણયો...
ભરૂચમાં કોરોનાનાં દર્દીઓનાં પરિવારજનો અને સ્ટાફ વચ્ચે હોબાળો થતાં મામલો ઉગ્ર બન્યો હતો. અવારનવાર ચર્ચાનાં એરણે ચડતી સિવિલ હોસ્પિટલનો વધુ એક છબરડો સામે આવ્યો છે....
કોરોના સંક્રમિત થયેલા વાલીયા તાલુકાના સોડગામ ગામના સેવાભાવી લોકપ્રિય સરપંચ રમેશ વસાવાનું છ દિવસની સારવાર બાદ દુઃખદ અવસાન થતાં સ્થાનિક ગ્રામજનો અને મિત્ર વર્તુળે આઘાતની...
ઝઘડીયા જુનિયર ચેમ્બર ઇન્ટરનેશનલ- જેસીઆઈ દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ની બોર્ડની પરીક્ષા નજીક આવી રહી છે, ત્યારે તે નિમિત્તે વિદ્યાર્થીઓમાં પરીક્ષા બાબતનો ભય દૂર...
ભરૂચ જિલ્લાની મેડિકલ સુવિધાઓ વધારવા રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને પત્ર લખી ભરૂચ જિલ્લામાં આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધારો કરવામાં આવે તેમજ દવાઓ અને ઇન્જેકશનોની જે કાળાબજારી...