અંકલેશ્વર: અંકલેશ્વર શહેરના પ્રતિન ચોકડી નજીક આજે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જ્યાં એક ફોરવીલ વાહનચાલકે બાઈકસવાર યુવાનને અડફેટે લેતા ગંભીર ઇજાઓ થઈ હતી. ઘટના સમયે...
અંકલેશ્વર અંકલેશ્વર શહેરમાં ખોજા શિયા જમાત દ્વારા કરબલાના મહાન શહીદોની યાદમાં શોકસભર જુલૂસનું આયોજન કરવામાં આવ્યું હતું. મહાન ઇમામ હુસેન અ.સ. તથા તેમના સાથીઓએ કરબલાની...
રિલાયન્સ જામનગરથી વિલાયતની બિરલા ગ્રાસિમમાં લઇ જવાનું હતું ભરૂચ. અંક્લેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં રહેતાં હરેશ ધારા અસ્વાર ક્રિશવ રોડલાઇન્સ નામે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરે છે. છેલ્લાં ચારે...
ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના ગડખોલ પાટિયા નજીક ડી.જી.નગરમાં મકાન નંબર-બી-23ના ઉપરના માળે કિરીટકુમાર રણછોડ ફળદુ...
ભરૂચ વિશ્વ હિન્દુ પરિષદના 61મા સ્થાપના દિવસ નિમિત્તે ભરૂચ શહેરમાં ભવ્ય ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમોની શ્રેણી શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત આજે ભરૂચ શહેરના...