ભરૂચ જીલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની સૂચના મુજબ ભરૂચનાં અસાજિક તત્વો વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવાની સૂચના મળી હતી જેના અનુસંધાને દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા રોનક...
કેટલાક દિવસો અગાઉ દહેજ મરીન પોલીસ મથકનાં વિસ્તારમાં આવેલ યશસ્વી રસાયણ કંપનીમાં મોટી આગ લાગી હતી. આ આગનાં બનાવમાં 10 જેટલા કામદારો અને કર્મચારીઓનાં કરૂણ...
ભરૂચ જીલ્લાનાં દહેજ ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ પામેલ વિસ્તારમાં કોરોનાની સારવાર અંગે કોઈ હોસ્પિટલ નથી. જેથી ગંધાર પેટ્રોકેમિકલ્સ કર્મચારી યુનિયન આઈ.પી.સી.એલ. દહેજ દ્વારા ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને...
તાજેતરમાં જૂન મહિનાના દિવસોમાં દહેજની યશસ્વી રસાયણ કંપનીમાં બ્લાસ્ટ થતાં 10 કામદારોનાં મોત નીપજયાં હતા અને અનેક લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ અંગે સમગ્ર રાજયમાં...