પંચમહાલ જિલ્લામાં કોરોના સંક્રમણના વધી રહેલા વ્યાપ સામે મુખ્ય મથક ગોધરા સિવિલ હોસ્પીટલમાં દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, અને અગમચેતીના ભાગરૂપે જિલ્લા વહીવટી તંત્ર પણ...
ગુજરાતના અન્ય જીલ્લા હોય કે પંચમહાલ જીલ્લો સાચા આંકડા આપવામા તંત્ર નિષ્ફળ સાબીત થઈ રહ્યુ છે. હાલમાં સ્મશાનોની બહાર મૃતદેહોનું વેઈટીંગ તેની સાબિતી છે. ગોધરા...
સમગ્ર વિશ્વ સહિત દેશભરમાં હાહાકાર મચાવનાર કોરોના વાઇરસનો સામનો કરવા તેમજ તેના સંક્રમણને કાબુમાં લેવા માટે ગાયત્રી પરિવાર સંગઠન દ્વારા આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં આવી...
ગુજરાતમાં કોરોનાનો પ્રકોપ અનેક શહેરો અને ગામડાઓમાં સ્વયંભુ લોકડાઉન જેવી સ્થિતિ સર્જાઈ છે. કોરોના સંક્રમણ કેસો વધતા શહેરો અને ગામડાઓ વધારે સતર્ક બન્યા છે, રાજ્યના...
દેશના બંધારણના ઘડવૈયા ડૉ. બાબાસાહેબ આંબેડકરની 14 એપ્રિલના રોજ એટલે કે આજે 130 મી જન્મજયંતિ છે. આ પ્રસંગે ગોધરાના ધારાસભ્ય સી.કે રાઉલજી જિલ્લા પંચાયત પ્રમુખ...
ગોધરાના સીવીલ હોસ્પિટલમાં આવેલ કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવેલા કોરોનાગ્રસ્ત દર્દીઓની સાજા થવાને બદલે વધુ ગંભીર બીમારીનો શિકાર બની રહ્યા છે. ગોધરાના સીવીલ હોસ્પિટલમાં આવેલ...
પંચમહાલ જીલ્લાની ગોધરા નગરપાલિકાના નવ નિયુક્ત પ્રમુખને સંબોધીને ગોધરાના નાગરિકે એક લેખિત રજુઆત કરતો પત્ર લખ્યો છે. જેમા વોર્ડ નંબર – ૫ માં ઘણા પ્રશ્નોને...
પંચમહાલ જિલ્લાના ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ.એસ ભરાડા તથા જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલે નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સૂચના આપી હતી જેથી...
પંચમહાલ જિલ્લાના ગોધરા રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક એમ એસ ભરાડા તથા જિલ્લાના પોલીસ અધિક્ષક ડૉ. લીના પાટીલએ ગેરકાયદેસર લાકડાની હેરાફેરી બંધ કરવા માટે જરૂરી સૂચનાઓ...
ગોધરાના લીલેસરા ખાતે આવેલા એમજીવીસીએલ (જીઈબી) સબ સ્ટેશનમાં પાવર કેબલ વાયરમાં આકસ્મિક આગ ભભૂકી ઉઠતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બનાવની જાણ સ્થાનિક ગોધરા ફાયર...