ભરૂચ. ભરૂચ શહેરના નંદેલાવ ચોકડી પાસે આવેલી મંગલતીર્થ સોસાયટીમાં એક સાહુડી દેખાતાં સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. તેમણે તુરંત પશુપ્રેમીઓને ફોન કરતાં ટીમે સ્થળ પર દોડી...
મકતમપુર ગામે મેલડી માતાજીના મંદિર પાસેની ઘટના ભરૂચ ભરૂચના જ્યોતિનગર પાસે રહેતા પ્રકાશ ત્રિવેદી તે પોતાની પત્ની તથા બાળકો સાથે રહે છે.અને છૂટક કલર કામ...
– જીલ્લાના હિત અને પ્રશ્નોના સમાધાન માટે ચર્ચા કરાઈ ભરૂચ ભરૂચ જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણાના અધ્યક્ષસ્થાને જિલ્લા ફરિયાદ નિવારણ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી....
ભરૂચ જિલ્લાના માર્ગો અને બ્રિજો, શૈક્ષણિક માળખાના મકાનો અંગે ઉંડાણપૂર્વક સમીક્ષા કરતા પ્રભારી સચિવ શાહમીના હુસેન ભરૂચ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ નાગરિકોની સલામતી,...
ભરૂચ. પોસ્ટ વિભાગ દ્વારા આગામી પેઢીની એપીટી એપ્લિકેશનમાં રોલઆઉટની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. આ પરિવર્તનશીલ પહેલના ભાગરૂપે અપગ્રેડેડ સિસ્ટમ તા.૨૧-૭-૨૦૨૫ ના રોજ ભરૂચ જિલ્લાની...
ભરૂચ. ઝાડેશ્વર નેશનલ હાઈવે નં.૮ થી લઈને નીલકંઠેશ્વર મહાદેવ મંદિર સુધીના રોડ ઉપર એકથી દોઢ ફૂટના ખાડામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા માર્ગના ખાડાઓમાં મેટલ-પત્થર...
ભરૂચ. નબીપુર ગ્રામ પંચાયત દ્વારા આયોજિત ધરતી આબા જનજાતિય ગ્રામ ઉત્કર્ષ અભિયાન નબીપુરની પ્રાથમિક કુમારશાળાના પટાંગણમાં યોજાયો હતો. જેમાં ભરૂચ તાલુકાના નાયબ મામલતદાર હેમાક્ષીબેનની ઉપસ્થિતિમાં...