મહાશિવરાત્રી પર્વ નિમિત્તે દેવાધિદેવ મહાદેવ છોટી કાશી કહેવાતા જામનગરમાં કરશે નગરચર્યા.
જામનગરને છોટીકાશીનું બિરુદ આપવામાં આવે છે આજે સાંજે જામનગરમાં હિંદુ ઉત્સવ સમિતિ અને મહાદેવ હર મિત્ર મંડળ દ્વારા ૪૧ મી ભવ્યાતિભવ્ય શિવજીની શોભાયાત્રા શહેરના રાજમાર્ગો...
