માંગરોળ તાલુકાના લવેટ ગામનાં સરપંચ શ્રી મનોજભાઈ વસાવા અને વાંકલમાં શાકભાજીનો વેપારી કરતાં કાનજીભાઇ વસાવા (રહે.લવેટ) બે સેવાભાવિઓ દ્વારા લવેટ ગામના પારસી ફળિયું, કાલાવડ, હરીફળીયુંમાં...
માંગરોળ તાલુકામાં આજથી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ તાલુકાના કુલ ૨૩,૧૭૫ NFSA રેશનકાર્ડ ધારકોને બીજા તબક્કામાં વિના મુલ્યે અનાજનું વિતરણ કરવામાં આવશે. જેમાં વ્યક્તિ દીઠ...
માંગરોળ તાલુકાના વેરાકુઇ ગામે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા સુરતની વિવિધ હોસ્પીટલોમાં નર્સ તરીકે ફરજ બજાવી પોતાના વતનના ગામે આવેલ યુવતીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા.તાજેતરમાં...
સુરત જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ તરફથી ઉમરપાડા તાલુકાના પાંચ ગામોમાં જરૂરિયાત મંદ લોકોને અનાજ કીટનું વિતરણ કરાયું હતું. સુરત જિલ્લા પંચાયત માર્ગ અને...
સુરત જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ કોરોના વાયરસ પ્રસરી રહ્યો છે જેને લીધે તકેદારીના ભાગ રૂપે 4 સ્લીપ મેટ્રેસના માલિક મુસ્તાકભાઇ મુલતાની દ્વારા ફ્રી માં માસ્કનું...
માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિના આગેવાનો અને વીસ ગામના સરપંચોએ GIPCL કંપની પાસે કોરોના વાયરસની મહામારી સમયે કંપની અસરગ્રસ્ત ગામોના લોકોનો અનાજ કીટ અને જરૂરી સામાન...