માંગરોળ તાલુકામાં આવેલી નવ ચેતન જન સેવા ટ્રસ્ટ તરફથી ત્રણ હજાર જેટલી પી.પી.ઈ. કીટોનું વિતરણ કરવામાં આવ્યું.
માંગરોળ તાલુકામાં કાર્યરત નવ ચેતન ટ્રસ્ટ તરફથી માંગરોળની વિવિધ સરકારી આરોગ્ય વિભાગમાં પી.પી.ઈ કીટો આપવાનું આયોજન. 50 જેટલી કીટો જિલ્લા માટે પ્રાંત અધિકારીને આપવામાં આવી....
