ઝઘડિયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા નજીક અજાણ્યા વાહનની અડફેટે પરપ્રાંતિય શ્રમજીવીનું મોત
ઝઘડિયા તાલુકાના રાજપારડી ચાર રસ્તા નજીક અજાણ્યા વાહનની અડફેટે પરપ્રાંતિય શ્રમજીવીનું મોત મૃતક રાતના પડીકી લેવા ઘરેથી નીકળીને ચાલતો જતો હતો ત્યારે કોઇ અજાણ્યા વાહનચાલકે...
