ખેડા જિલ્લાના મહેમદાવાદ તથા મહુધા તાલુકાની નહેર સુધારણા કામોનો ખાતમુહૂર્ત સમારોહ યોજાયો
ગુજરાતના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા તથા વન અને પર્યાવરણ રાજય મંત્રી મુકેશભાઈ પટેલના વરદ હસ્તે રૂ. ૨૧.૬૦ કરોડના નહેર સુધારણા કામોનો ખાતમુહૂર્ત સમારોહ મહેમદાવાદ...
