ઝાડેશ્વર ચોકડીથી ટ્રાવેલ્સ એજન્સીના પાર્કિંગ સુધીના રોડ પર બન્ને તરફ અવર-જવરની મુક્તિ અપાઈ
ભરૂચ જિલ્લા અધિક મેજિસ્ટ્રેટના જાહેરનામામાં સુધારો કરાયો જિલ્લાના ટ્રાવેલર્સ એસોસિએશન દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ભરૂચ. ભરૂચના ઝાડેશ્વર ચોકડીથી તવરા સુધીના રોડ પરના વન- વેના...
