પ્રાપ્ત માહિતી મુજબ વૈશ્વિક મહામારી કોરોના વાઇરસને માત આપવા અને ફેલાવો અટકાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સમગ્ર દેશને ૨૧ દિવસ માટે લોકડાઉન કરી દેવાનો મહત્વનો...
કોરોના વાઇરસને લઈને ૨૧ દિવસનું લોકડાઉન આપવામાં આવતા સરકાર દ્વારા બહાર પાડેલ જાહેરનામનો ભંગ કરતા ગામના ત્રણ દુકાનદારો સામે ૧૪૪ ના ભંગનો ગુનો તેમજ ત્રણ...
પ્રાપ્ત માહિતી મુજબ નેત્રંગ તાલુકાના મોટામાલપોર ગામની પંડિત દીનદયાલ ગ્રાહક ભંડાર સસ્તા અનાજની સરકાર માન્ય દુકાનના સંચાલક દ્વારા હાલમાં સરકારે વૈશ્વિક મહામારી કોરોના અને લોકડાઉન...
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના નેત્રંગ તાલુકા મથકે આવેલ મસ્જિદ ફળીયામાં રહેતા તા.૧૫-૩-૨૦ ના રોજ નેત્રંગથી દિલ્હી કપડાની ખરીદી કરવા માટે ગયો હતો, અને કપડાની...
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ જીલ્લાના આદિવાસી વિસ્તારમાં નેત્રંગ-વાલીયા તાલુકામાં લોકડાઉનના કારણે ધંધા-રોજગાર ઠપ્પ પડી ગયા છે,અને રોજગારીનો સ્ત્રોત બંધ થતાં ગરીબ મજૂરવગૅની હાલત દયનીય બની...
નેત્રંગ ગામમાં આવેલ ગાંધીબજારના ડબ્બા ફળીયા વિસ્તારમાં આવેલ એક કોતરડામાં ગંદા – ખાડકૂવાનું પાણી છોડતા રહીશો હેરાન પરેશાન થઈ રહી છે. નેત્રંગના ડબ્બા ફળીયા વિસ્તારમાંથી...
પ્રાપ્ત માહિતી મુજબ વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના પગલે સમગ્ર દેશ-દુનિયામાં હાહાકાર મચી જવા પામ્યો છે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક દિવસના જનતા કફ્યુૅના નિણૅય બાદ આગામી ૨૧...
પ્રાપ્ત માહિતી મુજબ વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના પગલે સમગ્ર દેશ-દુનિયામાં હાહાકાર મચી જવા પામ્યો છે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક દિવસના જનતા કફ્યુૅના નિણૅય બાદ આગામી ૨૧...
કોરોના વાઇરસનાં કારણે નેત્રંગ ખાતે આવેલ સ્વામિનારાયણ મંદિર તેમજ પૌરાણિક તેમજ ઐતિહાસિક મહત્વ ધરાવતા કડિયા ડુંગર ખાતે પણ આશ્રમ મંદિર ભાવિક ભકતજનો તેમજ યાત્રિકો માટે...