Proud of Gujarat
FeaturedGujaratINDIA

નેત્રંગ તાલુકામાં ૪૦ લોકોને હોમ કોરોન્ટાઇન કરવામાં આવ્યા.

Share

પ્રાપ્ત માહિતી મુજબ વૈશ્વિક મહામારી કોરોના વાઇરસના પગલે સમગ્ર દેશ-દુનિયામાં હાહાકાર મચી જવા પામ્યો છે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક દિવસના જનતા કફ્યુૅના નિણૅય બાદ આગામી ૨૧ દિવસ સુધી સમગ્ર દેશને લોકડાઉન કરી દેવામાં આવ્યો છે,અને દેશભરમાં ૧૪૪ કલમ અમલ કરી દેતા લોકોને કામ વગર ઘરની બહાર નિકળવાની મનાઈ ફરમાવી દેવાઈ છે,જેમાં ભરૂચ જીલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા નેત્રંગ તાલુકામાં પણ ૪૦ લોકો હોમ કોરોન્ટાઇન કરી દેવાયા છે,જેમાં નેત્રંગ ટાઉનમાં ૨૬,વાલપોરમાં ૩,અને થવા ગામમાં ૧૧ લોકો જે બહાર ગામથી આવી નેત્રંગ તાલુકામાં આરોગ્ય વિભાગ દ્વારા હોમ કોરોન્ટાઇન કરાયા છે,અને આરોગ્ય વિભાગ દ્વારા તેમની સવાર-સાંજ તપાસણી કરાઇ રહી છે,જ્યા%

Advertisement

Share

Related posts

જામનગરમાં પી.એમ. સ્વનિધિ યોજના અંતર્ગત મેગા લોન ડિસ્બસમેન્ટ કેમ્પની મુલાકાત લેતા મનપાના કમિશ્નર

ProudOfGujarat

વડોદરા : કરજણ તાલુકા પંચાયત પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરાઈ, પ્રમુખ તરીકે કામિક્ષાબેન પટેલ તેમજ ઉપપ્રમુખ તરીકે બિનિતાબેન પટેલની વરણી કરાઈ હતી.

ProudOfGujarat

રાજપીપળા : અરવલ્લી દુષ્કર્મ મામલે નર્મદા યુવક કોંગ્રેસ દ્વારા કેન્ડલમાર્ચ યોજાઇ.

ProudOfGujarat
error: Content is protected !!