વાડી નિરાંત મંદિર ખાતે નમો કે નામ રકત દાન કાર્યક્રમ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન
આદરણીય શ્રીમાન ગણપતસિહ વસાવા પૂર્વ કેબિનેટ પ્રધાન અને ધારાસભ્યશ્રીના નેજા હેઠળ યોજવામાં આવ્યો જેમાં કર્મચારી ,શિક્ષકગણ, સ્થાનિક યુવાનો ઉમરપાડા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ચૌહાણ વિગેરેએ...
