ભરૂચ જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લામાં ખનીજનું બિનઅધિકૃત વહન સદંતર બંધ રહે, ખનીજ ચોરી અટકે તે ઉદ્દેશથી સરપ્રાઇઝ ચેકીંગ ખનીજનું બિનઅધિકૃત વહનની...
ભરૂચ: ભરૂચ એસ.ઓ.જી.નો સ્ટાફ આમોદ તાલુકામાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી.કે આમોદના પુરસા રોડ ઉપર આવેલ નવી નગરી ખાતે રહેતા મુકેશ જેસંગ દેવીપૂજક...
ભરૂચ શહેરના શ્રવણ ચોકડી ખાતે આવેલી મલ્હાર ગ્રીનસીટી સોસાયટીમાં રહેતાં અને બિરલા ગ્રાસીમ કંપનીમાંથી જનરલ મેનેજરની પોસ્ટ પરથી નિવૃત્ત થયેલાં શિવરતન પાનમલ શેઠિયાનો મોબાઈલ નંબર...
ભરૂચ શહેરમાં વહીવટી તંત્ર દ્વારા માર્ગને અડચણરૂપ બનેલા ગેરકાયદેસર દબાણો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરના મુખ્ય માર્ગો પર વધતા દબાણોને કારણે વાહન...
અંકલેશ્વર: અંકલેશ્વર શહેરના જૂના નેશનલ હાઈવે નંબર 8 પર આવેલ અક્ષર આઈકોન એપાર્ટમેન્ટમાં ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક સફળ દરોડો પાડીને વિદેશી દારૂના...
જનસેવા કેન્દ્રનો નૂતન અભિગમ : આધુનિક કેફે, સરકારી યોજનાઓનું માર્ગદર્શન અને ‘જનસેવા વન’નું નિર્માણ ભરૂચ વાગરા મામલતદાર કચેરી ખાતે ધારાસભ્ય અરૂણસિંહ રણા અને જિલ્લા કલેક્ટર...