સત્તા પક્ષ અને વિપક્ષની નબળી કામગીરી અને તેમના પ્રત્યેના અસંતોષના કારણે ગુજરાતમાં લોકો પરેશાન થયા છે ત્યારે હવે આમ આદમી પાર્ટી પ્રત્યે લોકોમાં નવો આશાવાદ...
પંચમહાલ જીલ્લાના છેવાડે આવેલો મોરવા હડફ તાલુકો આદિવાસી વસ્તી ધરાવતો તાલૂકો છે.અહીનો ગ્રામીણ વર્ગ મોટા ભાગે સૂરત,અમદાવાદ,રાજકોટ જેવા મોટા શહેરોમા કામકાજ માટે જતો હોય છે.મોરવા...
કોરોના કહેરની વૈશ્વિક મહામારીને લઈને જ્યારે ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ હોઈ ત્યારે સમગ્ર દેશમાં રસિકરણનો વધતો રેપો જોવા મળી રહ્યો છે.આવા સંજોગોમાં ગોધરા શહેરના...
ગોધરામાં સુથાર લુહાર સમાજની વાડી ખાતે આમ આદમી પાર્ટીના હોદ્દેદારોની મિટિંગ યોજાઈ હતી. જેમાં પંચમહાલ, મહિસાગર અને દાહોદ જિલ્લાના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. નવ...
આવતીકાલે પંચમહાલ જિલ્લા આયોજન મંડળ અને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક ગૃહરાજ્યમંત્રી અને જિલ્લાના પ્રભારીમંત્રી પ્રદિપસિંહ જાડેજાની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી યોજાશે. ગૃહરાજ્યમંત્રી ગાંધીનગર ખાતેથી...
ગોધરા નગરપાલિકાના ઇતિહાસમાં કેટલાય પ્રમુખો આવ્યા અને ગયા પરંતુ પ્રજાહિત તેમજ પ્રજાકીય કામોમાં અડીખમ અને દરેક લોકોમાં આગવું સ્થાન અને આગવી પ્રતિભા ધરાવતા ગોધરા નગરપાલિકા...
કલેક્ટર કચેરી, ગોધરા ખાતે જિલ્લા જળ અને સ્વચ્છતા સમિતીની બેઠક જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ રાઠોડની અધ્યક્ષતામાં યોજાઈ હતી. બેઠકમાં રૂ. 204.22 કરોડના ખર્ચે જિલ્લાના 186...
ગુજરાત પ્રદેશ ભાજપ દ્રારા આગામી વિધાનસભા ચુટણીઓ પહેલા સંગઠન ક્ષેત્રને વધુ મજબૂત બનાવવા માટે વિવિધ સમિતિઓમા જાહેરક્ષેત્રમા પ્રજાહીત સાથે સંકળાયેલ સેવાભાવીઓ અને અગ્રણીઓને સ્થાન આપવાના...