કોવિડ-૧૯ સામેની લડતમાં પંચમહાલ જિલ્લા માટે આજનો દિવસ રાહતભર્યો રહ્યો હતો. સારવાર બાદ સાજા થતા આજે કુલ ૧૮ દર્દીઓને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. જિલ્લામાં...
પંચમહાલ જિલ્લામાં રક્તનો અનામત પુરવઠો ઇચ્છીત સ્તરે સતત જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આજ શ્રેણીમાં આજે કલેક્ટરશ્રી...
પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ...
નોવેલ કોરોના વાયરસ સંક્રમણનાં કારણે લાગુ પાડવામાં આવેલ લોક ડાઉન દરમિયાન સરકારશ્રી દ્વારા નોંધણી કરાયેલ બાંધકામ શ્રમિકોને રૂ.૧૦૦૦/-ની આર્થિક સહાય આપવામાં આવી હતી. નોંધણી કરાવેલા...
ગોધરાનાં પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારીની એક અખબારીયાદીમાં જણાવ્યા અનુસાર પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા નોન-ટ્રાન્સપોર્ટ (મોટર સાઈકલ) વાહનોના નંબરો આપવા માટેની નવી સિરીઝ જી.જે.૧૭ બીઆર શરૂ...
પંચમહાલ જિલ્લામાં કલેકટર કચેરી, ગોધરા ખાતે વાહનવ્યવહાર કમિશનરશ્રી રાજેશ માંજુની અધ્યક્ષતામાં કોવિડ-૧૯ સ્થિતિ અને કામગીરીની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ સંક્રમણને લગતી...
પંચમહાલ જિલ્લામાં આજે કોવિડ-૧૯ સંક્રમણના ૦૩ નવા પોઝિટિવ કેસો મળી આવતા સાથે કોરોના પોઝિટીવ દર્દીઓની કુલ સંખ્યા હાલની સ્થિતિએ ૨૩૫ થવા પામી છે. ૧-૧ કેસ...
વિશ્વભરમાં હાહાકાર મચાવનારા કોવિડ-૧૯ સામે શરીરની રોગ પ્રતિકારકશક્તિ જ સૌથી અસરકારક પરીબળ પુરવાર થઈ રહી છે અને આ રોગ પ્રતિકારક શક્તિ વધારે તેવા ખોરાક લેવા...
પંચમહાલ જિલ્લા કલેકટરશ્રી અમિત અરોરા (આઈ.એ.એસ.) દ્વારા ધ ગુજરાત એપિડેમિક ડિસીઝ કોવિડ-૧૯ રેગ્યુલેશન્સ, ૨૦૨૦ની કલમ-૧૧ તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ, ૨૦૦૫ ની કલમ-૩૦ અને ૩૪ હેઠળ...
વર્ષાઋતુમાં વીજળી પડવાને કારણે તથા પાણીનાં પ્રવાહમાં તણાવાનાં કારણે માનવ/પશુ મૃત્યુના બનાવ બનવા પામતા હોય છે. ત્યારે બચાવના કેટલાક પગલાં આકાશીય વીજળીનાં પ્રકોપથી માનવ-પશુ જિંદગી...