ગોધરા નશાબંધી અને આબકારી વિભાગના સયુકત ઉપક્રમે ગોધરા શેઠ પી. ટી. આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે નાશમુકત ભારત વિષય પર વકૃતત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
પંચમહાલ રાજુ સોલંકી સમ્રગ ગુજરાત રાજયમાં ૦ર ઓકટોબર એટલે કે પૂજય મહાત્મા ગાંધીજીના જન્મદિનથી ૦૮ ઓકટોબર સુધી નશાબંધી સપ્તાહ–૨૦૧૯ ની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવ્યું...
