સુરતનાં અડાજણ વિસ્તારમાં ઘરકંકાસને કારણે 30 વર્ષીય પરિણીતાની હત્યા ખુદ તેનાપતિએ કરી હોવાની આશંકા વચ્ચે પોલીસે તપાસનાં સૂત્રો ગતિમાન કર્યા છે.
સુરતના અડાજણના ગૌરવપથના રોડ સાઈડ ઉપર આજરોજ મૂળ મધ્યપ્રદેશની રહીશ એવી 30 વર્ષીય માયા નામની મહિલાની લાશ મળી આવી હતી. બનાવ અંગેની જાણ અડાજણ પોલીસને...
