Proud of Gujarat
FeaturedGujaratINDIA

સુરતનાં અડાજણ વિસ્તારમાં ઘરકંકાસને કારણે 30 વર્ષીય પરિણીતાની હત્યા ખુદ તેનાપતિએ કરી હોવાની આશંકા વચ્ચે પોલીસે તપાસનાં સૂત્રો ગતિમાન કર્યા છે.

Share

સુરતના અડાજણના ગૌરવપથના રોડ સાઈડ ઉપર આજરોજ મૂળ મધ્યપ્રદેશની રહીશ એવી 30 વર્ષીય માયા નામની મહિલાની લાશ મળી આવી હતી. બનાવ અંગેની જાણ અડાજણ પોલીસને થતાં પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી.
સુરતમાં વધુ એક પતિએ પત્નીને ઘાતકી પણ રીતે હત્યા કરી નાખી છે. સુરત શહેરના અડાજણના ગૌરવપથમાં મૂળ મધ્ય પ્રદેશથી આવેલ માયા નામની ૩૦ વર્ષથી પરણિતાને તેના જ પતિએ મોતને ઘાટ ઉતારી દીધી હતી. કોઈ બાબતે પત્ની સાથે ઝઘડો થતાં પતિએ તેને ઘાતકી રીતે મોતને ઘાટ ઉતારી લાશને ફેંકી દેતા આ અંગેની જાણ અડાજણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક ધોરણે એના પતિને ઝડપી લીધો હતો અને પૂછપરછ હાથ ધરી હતી તેણે હત્યા કેમ કરી શું કારણ હતું તે દિશામાં અડાજણ પોલીસ તપાસ ચલાવી રહી છે

Advertisement

Share

Related posts

સંસદમા કામગીરી મા વિક્ષેપ ના અંગે વિરોધ વ્યક્ત કરતા સાંસદ મનસુખ વસાવા

ProudOfGujarat

અંકલેશ્વર-અજાણ્યા ટેમ્પાએ બાઇકને ટક્કર મારતા ૧નું મોત બે ઘાયલ.અકસ્માત સર્જી ટેમ્પો ચાલક ટેમ્પા સાથે ફરાર…

ProudOfGujarat

મહેમદાવાદના રૂદણ ગામે અમૂલને ગેરમાર્ગે દોરીનાર ચાર સામે ફરીયાદ, ત્રણની ધરપકડ કરાઈ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!