ભરૂચ અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં શમીમખાન જમિલખાનની હત્યા કરવામાં આવી હતી જે અંગે એલસીબીએ બે આરોપી મોહમદશાહબાન શેખ અને મોહમદ રિઝવાન શેખ બને ભાઈઓની અટક કરી...
ભરૂચ ભરૂચ વેલ્ફેર હોસ્પિટલ કોમ્પ્લેક્સ ખાતે ભવ્ય એન્ટર્સ ગેટ અને આધુનિક ઓપરેશન થીએટર નું લોકાર્પણ કરવામાં આવ્યું આપ્રસંગે સંસ્થાના પ્રમુખ સલીમ પટેલે જણાવ્યુકે આ હોસ્પિટલ...
રાજુ સોલંકી પંચમહાલ મહીસાગર જિલ્લાના બાકોર ગામના વતની અને હાલ ગોધરા તાલુકાની ગોન્દ્રા ગુજરાતી મિશ્ર પ્રા. શાળાના ભાષા શિક્ષક વિનુભાઈ પરમા ભાઈ બામણીયા સહિત ત્રણ...
રાજપીપળા:તિલકવાડાના મેઈન રોડ પર જેટકો વિજ કંપની આવેલી છે જ્યાં અચાનક આ સબસ્ટેશનમાં આગ લાગી હતી,આગ લાગતા આધિકારીઓમાં દોડધામ વધી ગઈ પરંતુ સબ સ્ટેશનમાં ઓઇલ...
ઇસ્કોન સંસ્થા દ્વારા ભરૂચ ખાતે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.આ રથયાત્રામાં હજારો હરિભક્તો ઉમટી પડ્યા હતા સમગ્ર શહેરના રસ્તાઓ ઉપર દોરડા વડે હાથથી ખેંચી રથયાત્રા...
જમ્મુ-કાશ્મીરના પુલવામાં જિલ્લામાં સીઆરપીએફ જવાનો પર આતંકી હુમલો થયો હતો.જેમાં 40 થી વધુ જવાનો શહીદ થયા હતા.23 મી ફેબ્રુઆરીએ નર્મદા જિલ્લાના ગરૂડેશ્વરની રોશની પ્રાથમિક શાળા,”મૈકલ...
ન્યુઝ.વિરમગામ અમદાવાદ જીલ્લા પંચાયતનાં વિરમગામ તાલુકાનાં આરોગ્ય કર્મચારીઓની તા.૧૫/૦૨/૨૦૧૯ નાં રોજ થી ચાલતી અચોક્કસ મુદતની હડતાળનાં ભાગરૂપે વિરમગામ ખાતે મીટીંગ કરવામાં આવી હતી. જેના અનુસંધાને તાલુકા કક્ષાએથી...
ગોધરા, રાજુ સોલંકી. સંત નિરંકારી ચેરીટેબલ ફોઉન્ડેશન દ્વારા બાબા હરદેવ સિંહજી મહારાજ ની 65 મી જન્મ જયંતિ ગુરુપૂજા દિવસ તરીકે સમયના સતગુરુ માતા સુદીક્ષા સવિન્દર...