નર્મદા જિલ્લાના રાજપીપલા નજીક બિલથાણ ગામખાતે વિચિત્ર દુઃખદ અને રહસ્યમય ઘટના બની હતી આઘટનાની વિગતો જોતા રુવાડા ઉભા થઈ જાય બન્યું એવું કે બિલથાણ ગામખાતે...
સમગ્ર ભારતમાં આજરોજ હિંદુ ધર્મનો તહેવાર હોળીની ઉજવણીના ભાગરૂપે ઠેરઠેર જગ્યા ઉપર હોળી પ્રગટાવવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.ત્યારે આજરોજ અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના યુવાનો...
દિનેશ અડવાણી ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર રાત્રીના ૩ વાગ્યાના અરસામાં ટ્રક અને એસ.ટી વચ્ચે અકસ્માત થતા એસ.ટી બસ પલ્ટી ખાય ગઈ હતી.જેના પગલે નિદ્રાધિન...
પોતાના ઘર ઉપર પક્ષીઓ માટે પાણી મુકવા કુંડાનું વિનામૂલ્યે વિતરણ સાર્થક ફાઉન્ડેશન તથા મન મૈત્રી સેવા ફાઉન્ડેશન દ્વારા ચકલી ઘર અને કુંડાનું વિતરણ 20 માર્ચ...
દિનેશ અડવાણી હાલ અંકલેશ્વર શહેરમાં દિનપ્રતિદિન ચોરીનું પ્રમાણ વધી રહ્યું છે જેમાં ખાસ કરીને વીજ ટ્રાન્સફોર્મર ચોરીની ઘટના ખૂબ વધી રહ્યું છે જેમાં અંકલેશ્વર પીરામણ...
દિનેશ અડવાણી ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીકના પહાડ પર આવેલ સુફીસંત હઝરત બાવાગોરીશાહ ની દરગાહ પર ૭૮૬મા ઉર્શની ઉજવણી કરવામા આવી, હઝરત બાવાગોર દાદાના ઉર્શની...
પ્રાપ્ત માહિતી અનુસાર ગત તારીખ-25 મે 2017ના રોજ અંકલેશ્વર તાલુકા પોલીસે બાતમીના આધારે ભરણ ગામની સીમમાંથી વિદેશી દારૂના 88 હજારના મુદ્દામાલ સાથે બુટલેગર મુકેશ અર્જુનભાઈ...
દિનેશ અડવાણી તાજેતરમાં ઝગડીયા ગ્રીન વેલી રેસીડેન્સી સોસાયટીમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેદ LCB ભરૂચ પોલીસે ઉકેલી નાખ્યો હતો .જેમાં ચોંકવનારી વિગત એ બહાર આવી હતી...