ગોધરા ખાતે મંત્રીશ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને* ‘શહેરી જનસુખાકારી દિવસ’ કાર્યક્રમ યોજાયો.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકારની વિકાસ યાત્રાના પાંચ વર્ષની પૂર્ણતાના અવસરે આજે ગ્રામગૃહ નિર્માણ, ગ્રામવિકાસ, પશુપાલન અને ગૌસંવર્ધન રાજ્યકક્ષા મંત્રીશ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને ૮મી...
