રાજપીપળામાં ઘણા સમયથી વ્યાજખોરોનો ત્રાસ વધ્યો છે જેમાં થોડાક સમય અગાઉ જ એક ગરીબ વ્યક્તિએ વ્યાજખોરોનાં ત્રાસથી આત્માહત્યા કરી હોવાનો મામલો પણ સામે આવ્યો હતો....
રાજપીપળા નગરપાલિકા એક પછી એજ વિવાદોમાં ઘેરાયેલી રહે છે. હાલ ઘણા દિવસોથી વેરા વધારા મુદ્દે વિવાદમાં આવેલી રાજપીપળા નગરપાલિકા હાલ સ્વચ્છતા મુદ્દે વિવાદમાં આવી છે....
શ્રી નર્મદા ખાંડ ઉદ્યોગ સહકારી મંડળી લી.ના સારથી તરીકે 25 વર્ષ પૂરા કરતા સહકારી ક્ષેત્રનાં આગેવાન ઘનશ્યામ પટેલને સભાસદોનો આભાર માન્યો હતો. ઘનશ્યામભાઈ પટેલે ખાંડસરી...
રાજપીપળા નગર પાલિકામાં વિવાદ ઉભો થયો છે જેમાં આજે શ્રમિક કામદાર કલ્યાણ સંઘનાં પ્રમુખ રોહિત કાલિદાસભાઈ સહિતનાં સભ્યો દ્વારા મુખ્ય અધિકારી જયેશ પટેલને ત્રણ મહીનાથી...
રાજપીપળા નગરપાલિકા એક પછી એક વિવાદોમાં સપડાયેલી રહે છે. હાલ કોરોના મહામારી ચાલી રહેલ છે ત્યારે કોરોના સામેની લડાઈમાં સ્વચ્છતા પણ એક મહત્વનું પાસું છે...
નર્મદા જિલ્લાનાં પશુપાલકોને પોતાના પશુઓને ઝડપથી નિ:શુલ્ક ઘરે બેઠા સારવાર મળી રહે તે હેતુસર જિલ્લામાં ત્રણ મોબાઇલ પશુ દવાખાનાની એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી છે. જેને આજે...