ભરૂચ જિલ્લા કક્ષાનો ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૬/૦૨/૨૦૨૬ના રોજ યોજાશે જ્યારે તાલુકા કક્ષાએ તા.૨૨/૦૨/૨૦૨૬ના રોજ યોજાશે
પ્રશ્નો માટેની અરજી તા.૧૦/ ૦૨ /૨૦૨૬ સુધી કરી શકાશે ભરૂચ જાન્યુઆરી-૨૦૨૬ના માસનો જિલ્લા કક્ષાનો સ્વાગત અને ફરીયાદ નિવારણ કાર્યક્રમ આગામી તા.૨૬/૦૨/૨૦૨૬ના રોજ સવારે...
