સુરેન્દ્રનગર એલસીબી અને એસઓજી ટીમે ગણતરીના દિવસોમાં ભેદ ઉકેલી ચોટીલાના પાંચ શખ્સોને ઝડપી લીધા હતા. તોડફોડ કરવામાં કુલ 10 શખ્સો સામેલ હોવાની વિગતો બહાર આવી...
ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલના કાર્યકાળને એક વર્ષ થયું હોય અને જે રીતે ભારતીય જનતા પાર્ટી મજબૂત થઈ છે તે રીતે ભારતનું પર્યાવરણ...
લખતર પોલીસ સ્ટેશનમાં આજે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિકારી દ્વારા વાર્ષિક ઇન્સ્પેકશનના ભાગરૂપે પોલીસ કર્મચારીઓની પરેડનું નિરીક્ષણ કરી સલામી લીધી હતી, ત્યારબાદ તેમના દ્વારા લખતર પોલીસ...
ગુરૂ વગરનુ જ્ઞાન નકામું આવી એક લોકવાયકા છે ત્યારે આજે જ્યારે ગુરુપૂર્ણિમા મહોત્સવ હોય ત્યારે લોકો પોતાના ગુરુ પાસે આર્શિવાદ લેવા તેમજ ગુરુ જ્ઞાન પ્રાપ્ત...
કોરોનાના સમયગાળા દરમિયાન છેલ્લા બે વર્ષથી શાળા અને કોલેજો બંધ રાખવામા આવી હતી, છેલ્લા ઘણા સમયથી ઓનલાઈન કલાસીસનો સિલસિલો શરૂ રહ્યો હતો અને પરીક્ષાઓ પણ...
સુરેન્દ્રનગરના અને લીંબડીને જોડતા નેશન હાઇવે પર આજરોજ હોનારત સર્જાઈ હતી, જેમાં ખાનગી લકઝરી બસ પલટી ખાઈ જતાં ગંભીર અકસ્માત સર્જાયો હતો. ખાનગી બસમાં 50...
સુરેન્દ્રનગર જિલ્લા માં બીજો પ્લાન્ટ સુરસાગર ડેરી અને આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત સરકાર ના સહયોગ થી શરૂ કરવામાં આવ્યો ઓક્સિજન પ્લાન્ટ આજ થી શરૂ...