ભરૂચ શહેરના કબીરપુરા તેમજ બરાનપુરા ખત્રીવાડ વિસ્તારમાં વસતા 300થી વધુ ખત્રી પરિવારોએ દબદબાપૂર્વક પારંપારિક તહેવાર કાજરા ચોથની ઉજવણી કરાઇ હતી.આ દિવસે ખત્રી સમાજના યુવાનો શણગારેલા...
ભરૂચના ઝાડેશ્વર સર્કિટ હાઉસ ખાતે આમ આદમી પાર્ટી દ્વારા એક ખાસ પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આપના ગુજરાત દક્ષિણ ઝોનના પ્રભારી રામભાઇ ધડુક,...
એક જવાબદાર બજાર માળખાગત સંસ્થા (MII) અને ફ્રન્ટ-લાઇન નિયમનકાર તરીકે, બીએસઈ બજારની અખંડિતતા, રોકાણકારોનો વિશ્વાસ અને આર્થિક વૃદ્ધિ વધારવા માટે તેના નિયમનકારી માળખાને મજબૂત બનાવવાનું...
સુરત “હર ઘર તિરંગા, હર ઘર સ્વચ્છતા”ના સૂત્ર સાથે સ્વતંત્રતાનો ઉત્સવ મનાવવા આ યાત્રા રાખવામાં આવી હતી. આ કાર્યક્રમ ભારતસરકારના”હર ઘર તિરંગા”અભિયાનનો ભાગ છે.જે 8...