વેતનમાં વધારો નહીં, માનસિક ત્રાસ, પગારમાં કપાત સહિતના મુદ્દે રોષ ભરૂચ. ભરૂચ શહેર જિલ્લામાં બુધવારે આંગણવાડી બહેનોએ વેતનમાં વધારો નહીં, માનસિક ત્રાસ, પગારમાં કપાત સહિતના...
ભરૂચ. પાલેજ નજીક વલણ સ્થિત કન્યાશાળા તેમજ હાઈસ્કૂલમાં વલણ સ્થિત શૈખુલ ઇસ્લામ ટ્રસ્ટ દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો. સરકાર દ્વારા વધતી જતી ગરમી તેમજ ક્લાઈમેટ...
ભરૂચ જિલ્લામાં આવેલ જળાશયોમાં વ્યક્તિ કે પ્રવાસીઓનાં પ્રવેશ પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડતા જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી ભરૂચ – સોમવાર – ગૃહ વિભાગ, ગાંધીનગરનાં પત્રથી અત્રેનાં...