નવરાત્રી બાદ શરદ પૂર્ણિમાનું પણ અનેરું મહત્વ છે. શરદ પૂર્ણિમા નિમિત્તે ચંદ્રની રોશનીમાં અનેરી ચમક હોય છે જેને લીધે તેના કિરણોમાં ઔષધીય ગુણો સમાયેલા છે...
આજરોજ 4 ઓક્ટોબર 2021 ના રોજ આઈ.ટી.આઈ અંકલેશ્વર ખાતે રાષ્ટ્રીય એપ્રેન્ટિસ ભરતી મેળાનું આયોજન કરવામાં આવેલ છે. આ એક આઈ.ટી.આઈ પાસ-આઉટ અને ડિપ્લોમા ડિગ્રીના પાસ-આઉટ...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા વાલિયા અને નેત્રંગ તાલુકાના શિક્ષકો દ્વારા નવી પેન્શન યોજનાનો વિરોધ કરી જૂની પેન્શન યોજના લાગુ કરવા માટેની રજુઆત બાબતે ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઇ...
અંકલેશ્વર પંથકમાં દિવસે અને દિવસે દારૂના વેચાણનો મામલો ઘણો વધી રહ્યો છે. બુટલેગરો બેફામ બન્યા છે. અંકલેશ્વર પંથકમાં દરરોજ હજારોની મત્તામાં ભારતીય બનાવટના વિદેશી દારૂના...
ભરૂચ પંથકમાં ગેરકાનૂની કાર્યો ઘણા વધી રહ્યા છે. ભરૂચના અંતરિયાળ વિસ્તારમાં જુગાર, દારૂ, ચોરીના કિસ્સાઓ અવારનવાર ઘણા સામે આવી રહ્યા છે જેને લઈને રહીશોમાં ભય...
રાજ્ય સરકારના પાંચ વર્ષની ઉજવણી અંતર્ગત છેલ્લા દિવસે સામાજિક ક્રાંતિ અભિયાનની ઉજવણી યોજવામાં આવી હતી. જેમાં આજરોજ વાલિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ભારતીય જનતા પાર્ટીની...