ભરુચ મુકામે તા.૧૨ મી મેના રોજ દુધધારા ડેરી ગ્રાઉન્ડ ભોલાવ ખાતે ઉત્કર્ષ સમારોહ યોજાનાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વિવિધ સરકારી યોજનાઓના ૧૦૦ ટકા સંતૃપ્તિ કરણ...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાનાં દુ.વાઘપુરા ગામે ઝવેરનગર વિસ્તારમાં આરસીસી રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આજરોજ ગ્રામ પંચાયતના વોર્ડ નં.૯ માં સમાવિષ્ટ...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય છોટુ વસાવાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને પત્ર લખી તેઓના મત વિસ્તારમાં બનતા રસ્તાઓનું નિરીક્ષણ કરાવવામાં આવે તેવી...
ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ખાતે સીવણ ક્લાસ કરવા આવતી ૨૦ વર્ષીય પરિણિતા રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ જવાની ઘટના બનવા પામી છે. રાજપારડી પોલીસમાંથી મળતી...
ભરુચ જિલ્લાનો ઝઘડીયા તાલુકો ભૌગોલિક દ્રષ્ટિએ જિલ્લામાં મહત્વનું સ્થાન ધરાવે છે. ઝઘડીયા તાલુકાને કુદરતે વિપુલ પ્રમાણમાં ખનીજ સંપતિની ભેટ આપેલી છે. આનો ગેરલાભ ઉઠાવીને ખનીજ...
રક્તદાન મહાદાન, રક્તદાન જીવનદાનના સુત્રને સાર્થક કરતા અને જરૂરિયાતમંદ લોકોને બ્લડ આપી નવું જીવન મળે તેવી મદદની ભાવના ઉદ્દેશથી યુપીએલ લિમિટેડ કંપનીના યુનીટ-૫ જીઆઈડીસી ઝઘડિયા...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ગામે બ્રહ્મ સમાજ દ્વારા પરશુરામ જયંતીની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાત હસ્તકલા નિગમના પુર્વ ડિરેક્ટર રશ્મિકાન્ત પંડ્યાની આગેવાની હેઠળ...