ભરૂચ જિલ્લાના ઝગડીયા તાલુકાના તેજપોર ગામે આજરોજ બપોરના સમય દરમિયાન ગામના દશરથભાઈ ચંદુભાઈ વસાવા નામના પશુપાલક તેમના પશુઓ લઇને તેજપોર અને આંબાખાડી ગામ વચ્ચે આવેલ...
ભરૂચ તથા નર્મદા જિલ્લાના લેઉવા પાટીદાર સમાજમાં કાર્યરત નાના મોટા સમાજોના આગેવાનો દ્વારા ભરૂચ અને નર્મદા જિલ્લાના સમાજ ભેગા મળી શ્રી સરદાર પટેલ પાટીદાર સેવા...
સમગ્ર ભરૂચ જિલ્લામાં અત્યારે ગ્રામ પંચાયતોની ચુંટણીનો માહોલ છવાયો છે. ઝઘડીયા તાલુકા સહિત જિલ્લાના બધા તાલુકાઓમાં ચુંટણીના ચક્રવ્યુહમાં ઉમેદવારો પોતાના મતદારોને રીજવવા પ્રયાસો કરી રહ્યા...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના વણાકપોરથી ભાલોદ જવાના મુખ્ય માર્ગ પર એક મોટુ વૃક્ષ સુકાઇ ગયેલ અવસ્થામાં લાંબા સમયથી ઉભેલુ જણાય છે. પ્રાંકડના અગ્રણી નરેન્દ્રસિંહ રાજના...
ભરુચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના મોટાસાંજા ગામની નર્મદા ગૌશાળાના મહંત ભારતીયદાસ બાપુ ગત તા.૧.૧૨.૨૧ ને બુધવારના રોજ અવસાન પામ્યા હતા. શ્રી ગુમાનદેવ રામાનંદ વિતરક મંડળના મહંત...
બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર આજે સવારના સમયે ભરૂચ જિલ્લાના ઝઘડિયાથી ફૂલવાડી જતા માર્ગ ઉપર મીઠું ભરેલ ટ્રકના ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા ટ્રક અચાનક...