ચાલુ સાલે ચોમાસાની શરુઆતે થયેલ વરસાદના આગમન બાદ આગળના બે મહિનાઓ નહિવત વરસાદને લઇને મોટાભાગે કોરા ગયા હતા. વરસાદની કમીની અસર જનજીવન પર સ્પષ્ટપણે દેખાતી...
ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને મોંઘવારી બાબતે પત્ર લખ્યો છે અને કોરોનાની વેક્સિનની જેમ જ યોજનારૂપી “મોંઘવારી વેક્સિનનુ” સંશોધન કરવામાં...
ખોડલધામ ટ્રસ્ટ-કાગવડની દર વર્ષની પરંપરા મુજબ નવરાત્રિના પ્રથમ દિવસે પદયાત્રા યોજાઈ હતી. શ્રી ખોડલધામ ટ્રસ્ટ-કાગવડના ચેરમેન નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને કાગવડ ગામથી ખોડલધામ મંદિર સુધી...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના હરિપુરા ગામ નજીક એક કાર રાત્રિ દરમિયાન રોડની બાજુમાં આવેલ ખાડામાં ઉતરી જવાની ઘટનામાં કાર ચાલકનુ કરુણ મોત નીપજ્યુ હતુ, જ્યારે...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના દુમાલા વાઘપુરાના નાગરિક અજય ચુનીલાલ વસાવાએ ગત તારીખ ૧૫.૬.૨૧ ના રોજ ગ્રામ પંચાયત દુમાલા વાઘપુરા પાસે ગ્રામપંચાયત તરફથી છેલ્લા પાંચ વર્ષના...
ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતેની જીઆઇડીસીમાં કેટલીક કંપનીઓ દ્વારા આડેધડ વાયુ પાણી તેમજ ઘન કચરાના રૂપમાં પ્રદુષણ ફેલાવવાની ઘટનાઓ સામાન્ય બની ગઇ છે. તેને લઇને જીઆઇડીસી...
ભરૂચ જિલ્લાના ઝઘડિયા ખાતે આવેલ બી.આર.સી. ભવનમાં ગતરોજ આઇઇડી યુનિટ ભરૂચ તથા એલીમ્કોનના ઉપક્રમે દિવ્યાંગ બાળકોના એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આઈ.ડી...