ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામથી સ્મશાનને જોડતા ડામર રોડનુ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ.
ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે દુધેશ્વર મંદિરથી સ્મશાનને જોડતા બે કિલોમીટરના રોડનું ખાતમુહૂર્ત ગતરોજ કરવામાં આવ્યું હતું. રૂપિયા ૧.૧૦ કરોડના ખર્ચે ૨ કિમી ના...
