Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમને લઈને પોલીસ સતર્ક.

Share

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના પ્રચાર અર્થે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાના નવલખી મેદાનમાં સભા સંબોધી શકે છે જેને ધ્યાને રાખી પ્રધાનમંત્રીના સંભવિત કાર્યક્રમ અંગેની સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવા માટે આજે વડોદરા શહેર પોલીસ કમિશનર ડોક્ટર શમશેરસિંગ સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ નવલખી મેદાનની મુલાકાત લીધી હતી. મળતી પ્રાપ્ત માહિતી અનુસાર નવલખી મેદાનમાં ચારથી વધુ હેલીપેડ બનાવવામાં આવશે જેના પર વીવીઆઈપીઓ ઉતરશે અને સભાને સંબોધન કરશે. સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાના હેતુસર આજે આ મુલાકાત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

Share

Related posts

રાજ્યસભાના સાંસદ અહેમદભાઈ પટેલ દ્વારા ભરૂચ જિલ્લાની જનતાને દીપાવલી, નૂતનવર્ષ તેમજ ભાઈબીજના ત્રિવેણી મહાપર્વ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવાઈ.

ProudOfGujarat

પાલેજ મુખ્ય બજારની પાછળ આવેલા બેંક રોડ ખાતે રાત્રી દરમિયાન ચોર ટોળકીએ મોબાઈલ તેમજ રોકડ મળી કુલ ૪૩ હજાર રૂપિયાની તસ્કરી કરી હતી.

ProudOfGujarat

ઉત્તરાયણ પર્વ પહેલા વડોદરામાં ફુડ ચેકીંગ વિભાગના દરોડા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!