Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંભવિત કાર્યક્રમને લઈને પોલીસ સતર્ક.

Share

ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોના પ્રચાર અર્થે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વડોદરાના નવલખી મેદાનમાં સભા સંબોધી શકે છે જેને ધ્યાને રાખી પ્રધાનમંત્રીના સંભવિત કાર્યક્રમ અંગેની સુરક્ષા વ્યવસ્થા ઉભી કરવા માટે આજે વડોદરા શહેર પોલીસ કમિશનર ડોક્ટર શમશેરસિંગ સહિત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ નવલખી મેદાનની મુલાકાત લીધી હતી. મળતી પ્રાપ્ત માહિતી અનુસાર નવલખી મેદાનમાં ચારથી વધુ હેલીપેડ બનાવવામાં આવશે જેના પર વીવીઆઈપીઓ ઉતરશે અને સભાને સંબોધન કરશે. સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાના હેતુસર આજે આ મુલાકાત પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઈ.ડી.સીની કેમેટ વેટસ એન્ડ ફલો પ્રાઈવેટ લીમીટેડ કંપનીમાં સીસીટીવી કેમેરાનું વાયરિંગ કરી રહેલા ઈલેક્ટ્રીશયનને વીજ કરંટ લાગતા તેનું સારવાર મળે તે પહેલા જ મોત નીપજ્યું હતું

ProudOfGujarat

ભરૂચ જિલ્લા એન.એસ.યુ.આઈ દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપી તમામ વિદ્યાર્થીઓની છ મહિનાની ફી ખાનગી શાળા, કોલેજોના સંચાલકો માફ કરે તેવી રજૂઆત કરી છે.

ProudOfGujarat

ભરૂચ નગરપાલિકાના પક્ષપાતી વલણ સામે ભરૂચ શહેરના જાગૃત યુવાનો દ્વારા તમામ કૌભાંડોમાં નિષ્પક્ષ તપાસ થાય જવાબદારો સામે પગલાં ભરાય તેવી માંગણી કરતું આવેદનપત્ર આપ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!