Proud of Gujarat
GujaratFeaturedINDIA

વડોદરા-શહેરના ગોરવા રિફાઇનરી રોડ પર શ્રીજી વિસર્જન વખતે યુવકોને વીજ કરંટ લાગ્યો-તમામ સારવાર હેઠળ…

Share

 
જાણવા મળ્યા મુજબ વડોદરા શહેરના ગોરવા રિફાઇનરી રોડ પર મોડી રાત્રે સત્યમ યુવક મંડળના શ્રીજી વિસર્જન વખતે યુવકોને વીજ કરંટ લાગ્યો હોવાનું ઘટના સામે આવી હતી..વીજ કરંટ લાગવાથી 7 જેટલા યુવકોને ગંભીર ઇજા પહોંચી છે..ભારે વીજ કરંટ લાગવાને કારણે પાંચ યુવકો દૂર ફેંકાયા હતા.. ડી.જે માટે બનાવેલ સ્ટેન્ડ પર કરંટ ઉતરતા આ ઘટના સર્જાઈ હોવાનું હાલ માં માનવામાં આવી રહ્યું છે..

Advertisement

Share

Related posts

વરાછા વિસ્તારમાં આવેલા ઉમિયા ધામ નજીકની અજંતા ઈન્ડસ્ટ્રીઝમાં આવેલા એમ્બ્રોઈડરી, ટીએફઓ અને લુમ્સના ખાતામાં આગ લાગી.

ProudOfGujarat

કિડનીનું દાન કરનાર ૬૭ વર્ષીય વૃદ્ધ પ્રમોદ લક્ષ્મણ મહાજન આજરોજ “અંગદાન મહાદાન” અંગેની જનજાગૃતિ યાત્રા લઈ ભરૂચ આવી પહોંચ્યા.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં પીવાના પાણીના પ્રશ્નોનો સત્વરે ઉકેલ કરવા કલેક્ટરની તાકીદ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!